ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ

ધવને જણાવ્યું હતું કે, યુવાનોએ સંબંધોમાં ઉતાવળ કરવી જોઈએ નહીં. ઘણીવાર યુવાનો ઉતાવળમાં ભાવનાત્મક નિર્ણયો લે છે અને લગ્ન કરી લે છે.

પ્રથમ સંબંધ હોવાથી ઘણું સમજાયું નહીં - ધવન

સલામી બેટ્સમેને જણાવ્યું કે તેમનો છૂટાછેડાનો કેસ હજુ પણ પેન્ડિંગ છે. તેમણે 'પુનર્લગ્ન' ના વિષયનો સીધો ના કહ્યો નથી, પરંતુ હાલ તેના વિશે વિચારી રહ્યા નથી.

સોશિયલ મીડિયાએ કરાવ્યો પરિચય

શિખર અને આયશાની પ્રેમકથાની વાત કરીએ તો, તેની શરૂઆત સોશિયલ મીડિયાથી થઈ હતી. સોશિયલ મીડિયા પર આયશાનો ફોટો જોઈને શિખર પ્રથમ નજરમાં જ તેમના પર મોહિત થઈ ગયા હતા. આયશા છૂટાછેડા પામેલી હતી અને તેમની બે દીકરીઓ હતી.

છૂટાછેડા અંગે શિખર ધવનનું મૌન ભંગ

કહ્યું - પહેલી લગ્નની ભૂલો બીજીમાં નહીં પુનરાવર્તન કરું.

Next Story