પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક નોટ દ્વારા સ્વરા ભાસ્કરને લગ્નની શુભકામનાઓ પાઠવી છે. જેના જવાબમાં સ્વરાએ મમતાબેનનો આભાર માન્યો છે. સ્વરાએ લખ્યું, 'આપની શુભકામનાઓ મળીને ખુશી થઈ, આપ રિસેપ્શનમાં આવ્યા હોત તો અને વધુ સારું થાત, પણ.....'
દિલ્હી બાદ ફહાદના ગૃહમાં બરેલી ખાતે બીજું સ્વાગત સમારોહ યોજાયું હતું. આ સમારોહ બરેલીના નૈનીતાલ રોડ પર આવેલા નિર્વાણ રિસોર્ટમાં યોજાયો હતો. આ સમારોહમાં લગભગ એક હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં ફહાદના ગામ ભેડી, દિલ્હી, મુંબઈ સહિત અનેક શહેર
સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયા પર પોતાના બીજા રિસેપ્શનના ફોટા પોસ્ટ કર્યા છે, જેમાં તેઓ ભૂરા રંગના શેડવાળા લહેંગામાં સુંદર દેખાઈ રહી છે. સ્વરાએ લખ્યું છે કે આ લહેંગો તેમના માટે બોર્ડર પારથી લાવવામાં આવ્યો છે. સ્વરાએ આ લહેંગાના ખૂબ વખાણ કર્યા છે. ઉલ્લેખન
ફહાદ અને સ્વરાની પહેલી મુલાકાત ૨૦૧૯માં એક વિરોધ પ્રદર્શન દરમિયાન થઈ હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ અને વાતચીતનો સિલસિલો શરૂ થયો.