ઈન્ડિયા ટુડેના અહેવાલો મુજબ, અવંતિકાને તેમના જીવનમાં ફરીથી પ્રેમ મળ્યો છે અને તેઓ ખૂબ જ ખુશ છે.
અવંતિકા અને ઇમરાનના છૂટાછેડાના સમાચાર આવ્યા બાદ તેમના ફોલોઅર્સ તેમના સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ગીતના વીડિયોમાં લખ્યું છે - "તે છૂટાછેડા તેના માટે સૌથી સારી વાત હતી". આ પર અવંતિકાએ ક્લિપ શેર કરતાં લખ્યું - "માત્ર તેમના માટે જ નહીં".
અભિનેતા ઈમરાન ખાનની પત્ની અવંતિકા મલિકે ૨૨ માર્ચના રોજ સોશ્યલ મીડિયા પર એક રહસ્યમયી પોસ્ટ શેર કરી હતી, જેના પછીથી લોકો કપલના છૂટાછેડાની અટકળો લગાવી રહ્યા છે.