શાહરુખને પડી ભાંગી નાખવા સમગ્ર ઇન્ડસ્ટ્રી લાગી હતી

અનુભવ સિન્હાએ એમ પણ કહ્યું હતું કે રા.વન ફિલ્મે ભારતમાં માત્ર ૧૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પછી આ ફિલ્મ ફ્લોપ કેમ ગઈ?

શાહરુખ દુઃખી હતા, કદાચ એટલા માટે કહ્યું હશે

અનુભવે આગળ કહ્યું, 'શાહરુખે રા.વન માટે પોતાનું બધું જ ઠાલવી દીધું હતું. કદાચ તેમને ફિલ્મના હિટ કે ફ્લોપ થવાથી સૌથી વધુ ફરક પડવાનો હતો.

શાહરુખની વાત અનુભવને ખટકી

કનેક્ટ એફએમ કેનેડા સાથે વાત કરતા અનુભવ સિન્હાએ જણાવ્યું હતું કે, 'રા.વનને રીલીઝ થયા ૧૨ વર્ષ થઈ ગયા છે. ફિલ્મ રીલીઝ થતાં જ લોકોએ તેને ફ્લોપ ગણાવવાનું શરૂ કરી દીધું હતું.'

શાહરુખે પોતાની ફિલ્મ રા.વનને ફ્લોપ ગણાવી હતી

દિગ્દર્શક અનુભવ સિન્હા આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ 'ભીડ'ને લઈને ઘણી ચર્ચામાં છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન તેમણે ૨૦૧૧માં રિલીઝ થયેલી શાહરુખ ખાનની ફિલ્મ રા.વનનો ઉલ્લેખ કર્યો હતો.

Next Story