થોડા દિવસો પહેલા આલિયાએ જણાવ્યું હતું કે નવાઝે તેમને તેમના અંધેરી સ્થિત બંગલામાંથી કાઢી મૂક્યા છે. આલિયાએ જણાવ્યું છે કે હાલમાં તેઓ ભાડાના એપાર્ટમેન્ટમાં રહે છે, જે તેમણે 30 માર્ચ સુધી ખાલી કરવાનું છે. તેમણે જણાવ્યું કે કેસને કારણે તેમને બીજું એપાર્ટમ
નવાઝુદ્દીન સિદ્દીકી અને તેમની પૂર્વ પત્ની આલિયા વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. નવાઝુદ્દીન દ્વારા આલિયાના વકીલ રિજવાન સિદ્દીકીને સમાધાનનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. મીડિયા સાથે વાત કરતાં આલિયાએ જણાવ્યું કે હું નવાઝુદ્દીનથી છૂટાછેડા લઈશ અને મા
૧૦૦ કરોડના માનહાનિ કેસ ફાઇલ કર્યા બાદ નવાઝુદ્દીન દ્વારા સમાધાનનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો.