ચેરામન મસ્જિદ અને ભારતમાં ઈસ્લામનો પ્રસાર

કેરળના ત્રિશૂરથી આશરે 40 કિ.મી. અને કોચીથી 35 કિ.મી.ના અંતરે કોડંગલૂરના મેથલા ગામમાં ચેરામન મસ્જિદ આવેલી છે.

લગ્ન બાદ પુરુષે પોતાનો ઘર છોડવો પડે છે

તે પત્નીના ઘરે રહે છે. બાળકો પિતાના બદલે માતાનું ઉપનામ વાપરે છે. સામાન્ય મુસ્લિમ રીતિ-રિવાજોથી વિપરીત અહીં લગ્ન સમયે 'કબૂલ હૈ' નથી કહેવામાં આવતું.

મોહમ્મદ હેરિસ ૧૦ વર્ષ પહેલાં બારાત લઈને કેરળના કુન્નુર આવ્યા હતા

બીજા દિવસે તેમના માતા-પિતા, ભાઈ અને બારાતીઓ પોતાના ગામ પરત ફર્યા, પરંતુ હેરિસ અહીં જ રહી ગયા, કારણ કે અહીંનો રિવાજ જ એવો છે. અહીં દિકરી વિદાય થતી નથી.

દુલ્હા બારાત લઈને આવે છે, પણ દીકરી વિદાય થતી નથી

ઈદના એક દિવસ પહેલા, મસ્જિદમાં નમાજ અદા કરતી મહિલાઓ; દેશની પહેલી મસ્જિદની કથા.

Next Story