મારી આચાર્ય સાથેની પ્રથમ મુલાકાત ૧૬ જાન્યુઆરી ૧૯૬૮માં થઈ હતી. આચાર્ય ત્યારે જબલપુરમાં રહેતા હતા અને વારંવાર મુંબઈ આવતા હતા. હું તેમની સાથે કામ કરવા લાગી, તેમની સાથે પ્રવાસ કરવા લાગી. ૧૯૭૦માં તેઓ મુંબઈ શિફ્ટ થયા અને અમે એક જ અપાર્ટમેન્ટમાં સાધના માટે મ
હું ૨૪ માર્ચ, ૨૦૨૩ના રોજ આ વિવાદની તપાસ કરવા પુણે પહોંચ્યો હતો. સૌ પ્રથમ મેં તે લોકોને મળ્યા જેમના પર આશ્રમમાં હોબાળો કરવાનો આરોપ હતો. તેમાંની એક છે માતા ધર્મજ્યોતિ. ૭૫ વર્ષની ધર્મજ્યોતિ કોરેગાંવ પાર્કમાં ઓશો આશ્રમની નજીક રહે છે.
આ લાઠીચાર્જમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ૨૩ માર્ચના રોજ કોરેગાંવ પાર્ક પોલીસ સ્ટેશનમાં ૧૨૮ લોકો સામે સામૂહિક હિંસા અને દંગાની કલમો હેઠળ એફઆઈઆર પણ નોંધાઈ હતી.
ઓશો આશ્રમ કે મેડિટેશન રિસોર્ટ, ૧૦૦૦ કરોડનો વિવાદ: