જો મેં તેમનું નામ લીધું તો શું થશે? શું તેઓ પોતાની ભૂલ સ્વીકારશે?
પ્રિયંકાએ જે કંઈ કહ્યું છે તે કોઈ પણ રીતે આશ્ચર્યજનક નથી. કારણ કે દરેકને ખબર છે કે ઉદ્યોગમાં જે ગુટ બેઠું છે તે કેવી રીતે કામ કરે છે.
શેખર સુમનના ટ્વીટમાં લખ્યું છે, "હું બોલિવુડમાં એવા ચાર લોકોને જાણું છું જેમણે મને અને અધ્યયનને અનેક પ્રોજેક્ટમાંથી હટાવવા માટે ગેંગ બનાવી લીધી હતી."
શેખર સુમને કહ્યું- બોલિવુડના લોકો સાપ કરતાં પણ વધુ ખતરનાક છે; નામ લેવાથી પુત્રનો કરિયર પૂર્ણ થઈ જશે.