નીતા અંબાણીના કલ્ચરલ સેન્ટરનો ઉદ્દેશ્ય

નીતા અંબાણીએ છ વર્ષની ઉંમરથી ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું હતું, જે સમય જતાં તેમના જીવનનો અભિન્ન ભાગ બન્યું છે. ભરતનાટ્યમ નીતા અંબાણી માટે ધ્યાન જેવું છે. નીતાને કલા પ્રત્યે ખાસ લગાવ છે.

બોલિવુડ, હોલિવુડ, રાજનીતિ અને આધ્યાત્મ જગતના સેલેબ્રિટીઓથી શોભતો ગુલાબી કાર્પેટ

NMACC નું ઉદ્ઘાટન ૩૧ માર્ચના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય સેલેબ્રિટીઓ જેવા કે રજનીકાંત, શાહરુખ ખાન, સલમાન ખાન, દીપિકા પાદુકોણ, રશ્મિકા મંડાના, પ્રિયંકા ચોપડા સહિત અનેક હસ્તીઓએ ગુલાબી કાર્પેટ પર ચાલીને સમગ્ર દેશનું ધ્યાન આ સેન્ટર તરફ ખેંચ્

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું ઉદ્ઘાટન

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું ઉદ્ઘાટન 31 માર્ચ, 2023ના રોજ કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં ભારત અને વિશ્વના અનેક મહાનુભાવોએ ઉપસ્થિતિ આપી હતી. ટોમ હોલેન્ડ, ઝેન્ડાયા, ગિગી હદીદ જેવી આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ પણ કલ્ચરલ સેન્ટરના પિંક કાર્પેટ પર

નીતા અંબાણીએ ભરતનાટ્યમ કરતાં જોયા હતા

NMACCનું સ્વપ્ન: ૮૪૦૦ સ્ફટિકોથી બનેલું થિયેટર, બાળકો, વૃદ્ધો અને વિદ્યાર્થીઓ માટે મફત.

Next Story