રૂપાલીએ વધુમાં કહ્યું- 'માસીઓ એટલું જ કહેતી હતી. પણ આ વાતોથી એક મહિલાને ખૂબ દુઃખ થાય છે, જે પહેલાથી જ ઘણી બધી બાબતો સાથે સંઘર્ષ કરી રહી હોય.
રણવીર શો પોડકાસ્ટ દરમિયાન રૂપાલીએ ટીવી શો અનુપમામાં કામ મળવાનો કિસ્સો કહેતાં કહ્યું – ‘૬ વર્ષથી વધુ સમય સુધી ગૃહિણીની જેમ રહેવાથી તમારી કમર ૨૪ થી ૪૦ થઈ જાય છે.’
છોકરાને જન્મ આપ્યા બાદ તેમનું વજન ઝડપથી વધ્યું હતું. એટલું જ નહીં, મોટાપાને કારણે લોકો તેમની મજાક ઉડાવતા હતા.
તેમણે કહ્યું- પ્રેગ્નન્સી પછી મારું વજન ૮૩ કિલો થઈ ગયું હતું, લોકો કહેતા કે કેટલી મોટી થઈ ગઈ છે.