જણાવી દઈએ કે દલજીત અને નિખિલ બંનેનું આ બીજું લગ્ન છે. દલજીતનાં પહેલાં ટીવી એક્ટર શાલિન ભનોટ સાથે લગ્ન થયાં હતાં. જેમાંથી તેમનો એક પુત્ર જૈદન છે.
દલજીતે આગળ લખ્યું, 'કોઈને પણ પોતાના જીવનને વ્યાખ્યાયિત કરવા ન દો. તમારી પાસે જીવવા માટે માત્ર એક જ જીવન છે,
દલજીતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરીને કેપ્શનમાં લખ્યું, 'આશાનો અર્થ છે આશા રાખવી. જો સ્વપ્ન જોવાની હિંમત છે
ટીવી અભિનેત્રી દલજીત કૌરે ૧૮ માર્ચ, ૨૦૨૩ના રોજ એનઆરઆઈ બિઝનેસમેન નિખિલ પટેલ સાથે બીજા લગ્ન કર્યા છે.